ગુણવંતરાય આચાર્ય આમુખમાં લખે છે : "સૌરાષ્ટ્રના સાગરનો હું અંધભક્ત છું. એના બાળકો કોઈપણ કોમ, મત, પંથ, સંપ્રદાયનાં હોય તોય હું એનો પ્રશંસક છું".
---- અને હું આ લેખકનાં સર્જનનો પ્રશંસક છું.
વહાણવટનું "જાર્ગન" જાણવા મળે છે - નખતર કોઠો, શેખટો, વો, સાપણ....
દરિયાઈ સાહસકથાઓ, સમુદ્રતટનો વૈભવ, દરિયાલાલનાં એનેક રૂપોનાં વર્ણન....ધણુંબધું છે આ વાર્તાસંગ્રહમાં.
અર્જુન મોઢવાડિયાના ઉભી લીટીવાળા ઝભ્ભા!
15 years ago
જયપાલભાઈ...
ReplyDeleteમજામાં હશો.
મેં વાંચનનો શોખ વળગ્યો ત્યારે શરૂઆત જ શ્રી ગુણવંતરાયથી જ થઈ હતી. એમની નવલકથાઓ વાંચવાનો આનંદ ભુલાયો નથી.